ૐ નમઃ શિવાય
કૈલાસ યાત્રાથી મને જે અનુભૂતિ થઈ છે તે વિષે આ પવિત્ર યાત્રા દ્વારા લખવા પ્રેરાઈ છું. મારા પ્રથમ બ્લોગ મેઘધનુષમાં આ યાત્રા વિષે ઉલ્લેખ કર્યો છે. આ બ્લોગ દ્વારા શિવ તત્વ અને શિવયાત્રા વિષે આપ સહુ પ્રત્યે પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે.
દર વર્ષે આ યાત્રા મે થી ઑગસ્ટ મહિનામાં થાય છે. અમે ‘ઑનરરી’ આ યાત્રામાં યાત્રીઓને લઈ જઈએ છીએ. ઈચ્છુક મારો સંપર્ક સાધી શકે છે.
e mail id
ૐ નમઃ શિવાય. આ બ્લૉગની સફળતા માટે શુભેચ્છા…
જરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
http://gaytrignanmandir.wordpress.com
saras blog … aa to aaje joyo !! gud gud … all the best !! 🙂
Thanks Neelaben for your comments on my Gazal at Aasvad.
This gave me an opportunity to visit your beautiful blog. We being brahmins are all worship Siv as we are Shaivpanthi.
Kirtikant Purohit
home@kritonwelders.com
દર વર્ષે આ યાત્રા મે થી ઑગસ્ટ મહિનામાં થાય છે. અમે ‘ઑનરરી’ આ યાત્રામાં યાત્રીઓને લઈ જઈએ છીએ. ઈચ્છુક મારો સંપર્ક સાધી શકે છે.
e mail id
kadakia_neela@hotmail.com
We are happy to see your good work.
Hope we can and will join one time!
Geeta and Rajendra
ૐ નમઃ શિવાય!
http://binatrivedi.wordpress.com/
આદરણીય નીલાબેન,
નમસ્કાર! કુશળ હશો.
ખુબ જ સરસ બ્લોગ બનાવ્યો છે. આપે ખુબ જ મહેનત કરી હોય તેમ લાગે છે.
આપ ગુજરાત ના મીરાંબાઈ હોવ એમ લાગે છે.
– પ્રવિણ કે.શ્રીમાળ http://kalamprasadi.wordpress.com
http://kalamprasadi.blogspot.com
http://yuvarojagar.gujaratiblogs.com
આપના બ્લોગનો ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર સાથે જોડવામાં આવેલ છે.મુલાકાત લેશો
http://rupen007.feedcluster.com/
ખુબ જ સરસ બ્લોગ બનાવીયો છે.
સરસ બ્લોગ છે, અને તમે આપેલ માહિતી પણ સુંદર છે આભાર
બહુ નામી શિવ
સાખી..
કર ત્રિશૂલ શશી શીશ, ગલ મુંડન કી માલા . કંઠ હલાહલ વિષ ભર્યો, બૈઠે જાકે હિમાલા…
ત્રિ નેત્ર સર્પ કંઠ, ત્રિપુંડ ભાલ સોહાય . સંગ ગિરિજા જટા ગંગ, સબ જગ લાગે પાય…
શિવ શંકર સુખકારી ભોલે…
મહાદેવ સોમેશ્વર શંભુ, વિશ્વેશ્વર વિષ ધારી…ભોલે..
ગિરિ કૈલાસે ગિરિજા કે સંગ, શોભે શિવ ત્રિપુરારિ
ડમ ડમ ડમ ડમ ડમરુ બાજે, ભૂત પિશાચ સે યારી…ભોલે..
ગંગા ગહેના શિર પર પહેના, ભુજંગ ભૂષણ ભારી
બાંકો સોહે સોમ શૂલપાણિ, ભસ્મ લગાવત સારી…ભોલે…
વાઘાંબર કા જામા પહેના, લોચન ભાલ લગારી
વૃષભ વાહન વિશ્વનાથ કા, ભૂમિ સમશાન વિહારી…ભોલે…
મુખ મંડલ તેરો મન લલચાવે, છબ લાગત હે ન્યારી
મૃત્યુંજય પ્રભુ મુજે બનાદો, બેઠે જો મૃગ ચર્મ ધારી…ભોલે….
ચરન ધુલ કા પ્યાસા પિનાક મે, ભૂતેશ ભક્ત હિત કારી
દાસ “કેદાર” કેદારનાથ તું, બૈજનાથ બલિહારી…..ભોલે…
રચયિતા:
કેદારસિંહજી મે. જડેજા
ગાંધીધામ.
૯૪૨૬૧ ૪૦૩૬૫
kedarsinhjim.blogspot.com
છ વખત , માનસરોવર યાત્રા , Unbelievable !
અમારે જયારે , માનસરોવરનો યોગ થશે ત્યારે આપનું નામ જ સર્વ પ્રથમ યાદ આવશે .
આપ સહુનો આભાર આ બ્લોગ ચાલુ કર્યો ત્યારે ૬ વખત કૈલાશ માનસરોવરની યાત્રા કરી શકી હતી પરંતુ આજે શિવજીની કૃપાથી ૧૧ વખત યાત્રા કરી ચૂકી છુ.
નીલા કડકિયા
wow… eleven times! wonderful!
ૐ નમઃ શિવાય
Aum namah shivay